ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કારતક વદ અમાસના દિવસે ગુણભાખરી (ખેડબ્રહ્મા)માં કયો મેળો ભરાય છે ?

ચુલનો મેળો
નકલંગનો મેળો
ચિત્ર-વિચિત્રનો મેળો
હાથિયા ઠાઠુનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ?

આનંદશંકર ધ્રુવ
બાલાશંકર કંથારિયા
ગોવર્ધનરામ ત્રિપાઠી
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ક.મા.મુનશી
ઉમાશંકર જોષી
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP