ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આજ રે સપનામાં' લોકગીતમાં 'જટાળો' શબ્દ કોના માટે વપરાયો છે ? નાયિકાના દિયર માટે નાયિકાના પતિ માટે ભગવાન શંકર માટે નાયિકાના નણદોઈ માટે નાયિકાના દિયર માટે નાયિકાના પતિ માટે ભગવાન શંકર માટે નાયિકાના નણદોઈ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર પદની રચના કોણે કરી છે ? ધીરો ભગત શામ ભોજા ભગત દાસી જીવણ ધીરો ભગત શામ ભોજા ભગત દાસી જીવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાઠ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે ? હીરક મહોત્સવ સુવર્ણ મહોત્સવ રજત મહોત્સવ શતાબ્દી મહોત્સવ હીરક મહોત્સવ સુવર્ણ મહોત્સવ રજત મહોત્સવ શતાબ્દી મહોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સ્મરણ-સ્મરણ તે તીરથ: તારી એમ કરું પરકમ્મા..." કાવ્યપંક્તિ કયા કાવ્યની છે ? વળાવી બા આવી પરકમ્મા જ્યોતિધામ તને ઓળખું છું, મા વળાવી બા આવી પરકમ્મા જ્યોતિધામ તને ઓળખું છું, મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સોનેટના પિતા તરીકે ક્યા કવિની ઓળખ છે ? ઉશનસ્ બ.ક. ઠાકોર સુંદરમ્ રા.વિ. પાઠક ઉશનસ્ બ.ક. ઠાકોર સુંદરમ્ રા.વિ. પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મરણોત્તર' લઘુનવલના લેખક કોણ છે ? સુરેશ જોષી રમણભાઈ નીલકંઠ રમણલાલ જોશી સુરેશ દલાલ સુરેશ જોષી રમણભાઈ નીલકંઠ રમણલાલ જોશી સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP