ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આજ રે સપનામાં' લોકગીતમાં 'જટાળો' શબ્દ કોના માટે વપરાયો છે ?

નાયિકાના નણદોઈ માટે
નાયિકાના દિયર માટે
ભગવાન શંકર માટે
નાયિકાના પતિ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

ધૂળમાંની પગલીઓ - નવલકથા
સ્ટેચ્યુ - નિબંધો
હયાતી - કાવ્યો
શર્વિલક - નાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર વિનોદ જોષીનું પૂરુંનામ જણાવો.

વિનોદ હરગોવિંદ જોષી
વિનોદ અંબાલાલ જોષી
વિનોદ ત્રિકમદાસ જોષી
વિનોદ જયશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP