ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ત્રીજી પંચવર્ષીય યોજના ___ તરીકે પણ ઓળખાય છે ?

આપેલ પૈકી કોઈ નહીં
મહેલનોબિસ યોજના
સેન યોજના
ગાડગીલ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"હિન્દુ વૃદ્ધિદર" નો ખ્યાલ કોને આવ્યો ?

એમ.એસ. સ્વામીનાથન
એમ.એસ. આહલુવાલીયા
પી.સી.મહાલનોબિસ
રાજકૃષ્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જે અર્થતંત્રમાં ઉત્પાદનના બધા સાધનોની માલિકી માત્ર સરકારની હોય તેવા અર્થતંત્રને શું કહે છે ?

જાહેર અર્થતંત્ર
જાહેર ક્ષેત્રના પ્રભુત્વવાળુ અર્થતંત્ર
સરકારી અર્થતંત્ર
સમાજવાદી અર્થતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કોણે દ્વિતીય પંચવર્ષીય યોજના વિકસાવી હતી ?

વી. કે. આર. વી.રાવ
એસ. ચક્રવર્તી
એ. કે. સેન
પી. સી. મહાલનોબીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી સાચા વિધાનો જણાવો.
1. વર્ષ 1951માં ખેતી તથા તેને સંલગ્ન ક્ષેત્રમાંથી 73.09% લોકો રોજગારી પ્રાપ્ત કરતા હતા.
2. આઝાદી પછી ઉત્તરોત્તર ભારતમાં ખેતીક્ષેત્રનું મહત્વ ઘટતું ગયું છે.
3. 1950-51માં ખેતીક્ષેત્રનો કુલ ઘરેલુ ઉત્પાદનમાં ફાળો લગભગ 16% હતો.
4. 2018-19માં ખેતીક્ષેત્રનો કુલ ઘરેલુ ઉત્પાદનમાં ફાળો લગભગ 55% હતો.

આપેલ તમામ
1 અને 3
1,2
2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP