ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદમાં શહીદ સ્મારક ઊભું કરવાના પ્રશ્નોનો ઉકેલ કયા મુખ્યમંત્રીના સમયમાં આવ્યો ?

માધવસિંહ સોલંકી
ચીમનભાઈ પટેલ
હિતેન્દ્રભાઈ દેસાઈ
બાબુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કેળવણી દ્વારા જ રાનીપરજમાં સર્વાંગીય ક્રાંતિ થશે તેની આશા સાથે વેડછીમાં રાનીપરજ વિદ્યાલયની સ્થાપના કરનાર મહાનુભાવ કોણ છે ?

જુગતરામ દવે
ઠક્કરબાપા
મણિભાઈ સંઘવી
નારાયણદાસ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP