ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણમાં રાણકીવાવ કોણે બંધાવી હતી ? મીનળ દેવી રાણી રૂપમતી રાણી ઉદયમતી નાયિકા દેવી મીનળ દેવી રાણી રૂપમતી રાણી ઉદયમતી નાયિકા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્ત્રી સંસ્થાઓ અંગે કઈ જોડ યોગ્ય નથી ? સહિયર-વડોદરા ઉદ્ગાર-સુરત અસ્તિત્ત્વ-નવસારી અવાજ અને ચિનગારી-અમદાવાદ સહિયર-વડોદરા ઉદ્ગાર-સુરત અસ્તિત્ત્વ-નવસારી અવાજ અને ચિનગારી-અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડમાં 1663માં ઔરંગઝેબ સામે નીચેનાં પૈકી કોણે બળવો કર્યો ? ચક્રધ્વજ ચંપત રાય રાઉ કરણસિંહ રામસિંહ ચક્રધ્વજ ચંપત રાય રાઉ કરણસિંહ રામસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે ? જયસિંહ સિદ્ધરાજ કર્ણદેવ ઉદયાદિત્ય ભીમદેવ પહેલો જયસિંહ સિદ્ધરાજ કર્ણદેવ ઉદયાદિત્ય ભીમદેવ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ ખાતે બેરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કયારે કરી ? 12 ફેબ્રુઆરી, 1915 18 એપ્રિલ, 1915 25 મે, 1915 9 જાન્યુઆરી, 1915 12 ફેબ્રુઆરી, 1915 18 એપ્રિલ, 1915 25 મે, 1915 9 જાન્યુઆરી, 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ભાવનગર દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ? ભાવસિંહજી- I કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી- II તખતસિંહજી ભાવસિંહજી- I કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી- II તખતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP