મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ‘અનટુ ધિસ લાસ્ટ' પુસ્તકે ગાંધીજીના જીવનમાં જાદુઈ અસર ઊભી કરી અને તેમણે પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મુકવાનો ઇરાદો કર્યો. આ પુસ્તકના લેખકનું નામ જણાવો. કેલ્વિન મિ. પોલાક રસ્કિન મિ.વેસ્ટ કેલ્વિન મિ. પોલાક રસ્કિન મિ.વેસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હિન્દ સ્વરાજમાં રેંટિયાની મારફતે હિન્દુસ્તાની કંગાલિયત મટે' એક ગાંધીજી માનતા. રેંટિયો શોધવા માટેની સૌ પ્રથમ જવાબદારી તેમણે કોને સોંપી ? ગંગાબહેન દાનીબહેન ચારૂમતીબહેન અનસૂયાબહેન ગંગાબહેન દાનીબહેન ચારૂમતીબહેન અનસૂયાબહેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અમદાવાદ સ્થિત ગાંધીઆશ્રમ (સાબરમતી આશ્રમ)નું નિર્માણ કયારે કરવામાં આવ્યું ? 1922 1915 1919 1917 1922 1915 1919 1917 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સરળ અને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહનો કોણે વિરોધ કર્યો હતો ? કિશોરલાલ મશરૂવાલા સુરેશ જોષી રઘુવીર ચૌધરી કનૈયાલાલ મુનશી કિશોરલાલ મશરૂવાલા સુરેશ જોષી રઘુવીર ચૌધરી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના પરમ મિત્ર બેરીસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું છે ? વેડછી આશ્રમ કોચરબ આશ્રમ ગાંધી આશ્રમ કીર્તિ મંદિર વેડછી આશ્રમ કોચરબ આશ્રમ ગાંધી આશ્રમ કીર્તિ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 1920 માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌ પ્રથમ પ્રમુખ કોણ હતા ? અનસુયાબેન શંકરલાલ બેંકર નરહરિ પરીખ ઈન્દુલાલ યાજ્ઞિક અનસુયાબેન શંકરલાલ બેંકર નરહરિ પરીખ ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP