મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ‘અનટુ ધિસ લાસ્ટ' પુસ્તકે ગાંધીજીના જીવનમાં જાદુઈ અસર ઊભી કરી અને તેમણે પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મુકવાનો ઇરાદો કર્યો. આ પુસ્તકના લેખકનું નામ જણાવો. રસ્કિન મિ. પોલાક કેલ્વિન મિ.વેસ્ટ રસ્કિન મિ. પોલાક કેલ્વિન મિ.વેસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સન 1908માં લંડનથી દક્ષિણ આફ્રિકા આગબોટમાં પાછા ફરતાં ગાંધીજીએ કયું પુસ્તક લખ્યું હતું ? અનાસકિત યોગ આરોગ્યની ચાવી દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ હિંદ સ્વરાજ અનાસકિત યોગ આરોગ્યની ચાવી દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ હિંદ સ્વરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ? અહિંસા આંદોલન બારડોલી સત્યાગ્રહ હિન્દ છોડો ચળવળ દાંડી યાત્રા અહિંસા આંદોલન બારડોલી સત્યાગ્રહ હિન્દ છોડો ચળવળ દાંડી યાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સત્યાગ્રહના આંદોલન સમયે ગાંધીજીને પોતાની કઇ બાબત 'પહાડ જેવી ભૂલ' હોવાનું જણાયું હતું ? કાયદાનો સવિનય ભંગ લોકોને નોંતરવા હિંસા આચરતા સત્યાગ્રહીઓ માટે આંખ આડા કાન કરવા અજાણે સરકારી પુરાવાનો નાશ કરવા લોકોને પ્રેરવા રોલેટ એકટ સામે સત્યાગ્રહીઓને સામુહિક રીતે જોડવા કાયદાનો સવિનય ભંગ લોકોને નોંતરવા હિંસા આચરતા સત્યાગ્રહીઓ માટે આંખ આડા કાન કરવા અજાણે સરકારી પુરાવાનો નાશ કરવા લોકોને પ્રેરવા રોલેટ એકટ સામે સત્યાગ્રહીઓને સામુહિક રીતે જોડવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી ? ગુજરાત વિદ્યાપીઠ લોકભારતી વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી સંસ્કૃત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ લોકભારતી વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી સંસ્કૃત યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ? કિસાન – મજદૂર આંદોલન ભારત છોડો આઝાદ હિંદ ચળવળ સવિનય કાનૂન ભંગ કિસાન – મજદૂર આંદોલન ભારત છોડો આઝાદ હિંદ ચળવળ સવિનય કાનૂન ભંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP