કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૈન આચાર્યશ્રી વિજય વલ્લભ સૂરીશ્વરજી મહારાજની ૧૫૧મી જન્મ જયંતી નિમિત્તે રાજસ્થાનના કયા જિલ્લામાં 'સ્ટેચ્યુ ઓફ પીસ' (૧૫૧ ઇંચ ઉંચી પ્રતિમા) નું અનાવરણ કર્યું ? ઉદયપુર સિરોહી પાલિ પ્રતાપગઢ ઉદયપુર સિરોહી પાલિ પ્રતાપગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'નાગરિક સંરક્ષણ દિન' ક્યારે ઉજવવામાં આવે છે ? 6 ડિસેમ્બર 3 ડિસેમ્બર 7 ડિસેમ્બર 5 ડિસેમ્બર 6 ડિસેમ્બર 3 ડિસેમ્બર 7 ડિસેમ્બર 5 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) અંતર્ગત દર વર્ષે કુટુંબદીઠ કેટલા રૂપિયાનું આરોગ્ય કવચ પુરું પાડવામાં આવે છે ? 2 લાખ 3 લાખ 4 લાખ 5 લાખ 2 લાખ 3 લાખ 4 લાખ 5 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2019માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને 'ઓર્ડર ઓફ ધ ઝાયદ' એવોર્ડ કયા દેશ દ્વારા આપવામાં આવ્યો હતો ? પેલેસ્ટાઇન યુએઈ રશિયા સાઉદી આરબ પેલેસ્ટાઇન યુએઈ રશિયા સાઉદી આરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતના પ્રથમ ઓસ્કાર વિજેતા કોસ્ચ્યુમ ડિઝાઇનર ભાનુ અથૈયાનું તાજેતરમાં નિધન થયું. તેમને કઈ ફિલ્મ માટે ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો ? સુહાગ કાગજ કે ફૂલ ગાંધી આ લવ સ્ટોરી સુહાગ કાગજ કે ફૂલ ગાંધી આ લવ સ્ટોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) માધવ ભંડારી દ્વારા લખાયેલ પુસ્તક 'અયોધ્યા' તાજેતરમાં કોણે બહાર પાડ્યું છે ? રાજનાથસિંહ યોગી આદિત્યનાથ આમાંથી કોઈ નહિ દેવેન્દ્ર ફડણવીસ રાજનાથસિંહ યોગી આદિત્યનાથ આમાંથી કોઈ નહિ દેવેન્દ્ર ફડણવીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP