મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
જીવંત સંસર્ગથી ગાંધીજીના જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક વ્યકિતનું નામ જણાવો.

રાયચંદભાઈ
મુકતાનંદજી
જગજીવનભાઈ
રેવાશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
અમદાવાદમાં ‘ગાંધી આશ્રમ' જેનું બીજું નામ 'સત્યાગ્રહ આશ્રમ' છે, તેની પાસે સાબરને મળતી નાનકડી નદી ચંદ્રભાગાના તીરે કયા પવિત્ર ઋષિની સમાધિ છે ?

ભૃગુ
વિશ્વામિત્ર
દુર્વાસા
દધીચી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
'હું વિધવા થઈ ગયો છું' એવા ઉદ્ગારો ગાંધીજીએ કોના અવસાન સમયે ઉચ્ચાર્યા હતા ?

બળવંતરાય ઠાકોર
મગનલાલ ગાંધી
શંકરલાલ બેંકર
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
1922માં અમદાવાદના શાહીબાગ ખાતેના સરકારી સર્કીટ હાઉસમાં ગાંધીજી પર રાજદ્રોહના આરોપસર મુકદ્દમો ચલાવવામાં આવ્યો. આ મુકદ્દમો કયા જજ સમક્ષ ચલાવવામાં આવ્યો હતો ?

સર એ. ઝેડ. વિલ્ફેડ
સર થોમસ આર્મસ્ટ્રોંગ
મિ. વાય. એન. થોમસ કુક
મિ. સી. એન. બ્રુમફિલ્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP