મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સૌ પ્રથમ કયા અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કર્યો ? ધ્યાનચંદ – રેવાબહેન દામજીભાઈ –રેવતીબહેન દાનીયલભાઈ – ગંગાબહેન દૂદાભાઈ - દાનીબહેન ધ્યાનચંદ – રેવાબહેન દામજીભાઈ –રેવતીબહેન દાનીયલભાઈ – ગંગાબહેન દૂદાભાઈ - દાનીબહેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ? ભારત છોડો આઝાદ હિંદ ચળવળ કિસાન – મજદૂર આંદોલન સવિનય કાનૂન ભંગ ભારત છોડો આઝાદ હિંદ ચળવળ કિસાન – મજદૂર આંદોલન સવિનય કાનૂન ભંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી ? ગુજરાત વિદ્યાપીઠ લોકભારતી વિદ્યાપીઠ સંસ્કૃત યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ લોકભારતી વિદ્યાપીઠ સંસ્કૃત યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ટોલ્સટોયના કયા પુસ્તકથી ગાંધીજીના જીવનમાં ઊંડી છાપ પડી ? બાઈબલનો નવો અર્થ અનટુ ધીસ લાસ્ટ વૈકુંઠ તારા હૃદયમાં છે ઉત્તમ માર્ગ બાઈબલનો નવો અર્થ અનટુ ધીસ લાસ્ટ વૈકુંઠ તારા હૃદયમાં છે ઉત્તમ માર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીની સંમતીથી શ્રી મદનજીએ 1904માં છાપુ કાઢવાની શરૂઆત કરી. આ સમાચારપત્રનું નામ જણાવો. ઈન્ડિયન ઓપીનિયન હરિજન સેવા મધુ રાય યંગ ઈન્ડિયા ઈન્ડિયન ઓપીનિયન હરિજન સેવા મધુ રાય યંગ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન 'કીર્તિ મંદિર' કોણે બંધાવ્યું હતું ? શેઠ શ્રી હરગોવનદાસ પ્રાણલાલ મોરારજી ખીલજી નાનજીભાઈ કાલિદાસ મહેતા શેઠ શ્રી બેચરદાસ નવનીતલાલ શેઠ શ્રી હરગોવનદાસ પ્રાણલાલ મોરારજી ખીલજી નાનજીભાઈ કાલિદાસ મહેતા શેઠ શ્રી બેચરદાસ નવનીતલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP