Loading [Contrib]/a11y/accessibility-menu.js

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
કયા કવિશ્રીને ગાંધીજીએ “રાષ્ટ્રીય શાયર" કહીને નવાજેલા ?

અનિલ જોષી
કવિ શ્રી બોટાદકર
પ્રહલાદ પારેખ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
'હું વિધવા થઈ ગયો છું' એવા ઉદ્ગારો ગાંધીજીએ કોના અવસાન સમયે ઉચ્ચાર્યા હતા ?

બળવંતરાય ઠાકોર
મગનલાલ ગાંધી
શંકરલાલ બેંકર
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન 'કીર્તિ મંદિર' કોણે બંધાવ્યું હતું ?

શેઠ શ્રી હરગોવનદાસ પ્રાણલાલ
નાનજીભાઈ કાલિદાસ મહેતા
શેઠ શ્રી બેચરદાસ નવનીતલાલ
મોરારજી ખીલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP