Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનો ગદ્યખંડ વાંચી પ્રશ્નોના ઉત્તર આપો :
“મનુષ્ય પોતાની દષ્ટિ છોડી બીજાની દષ્ટિથી જુએ તો જગતના મોટા ભાગના દુઃખો શાંત થઈ જાય.'
પ્રશ્નઃ સમસ્યાઓના હલ માટે મનુષ્યને શું છોડવાનું કહેવામાં આવે છે ?

અહંકાર
પોતાનો હઠાગ્રહ
પોતાની માન્યતાઓ
પોતાની દૃષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનામાંથી શબ્દકોશના યોગ્ય ક્રમ પ્રમાણે ગોઠવેલા દર્શાવો :

ઉપનિષદ, ઋણ, એકવ્રતી
ખડતલ, જિગીષા, ચિત્રકાર
દાક્ષિણ્ય, તાગડધિન્ના, ટપાલી
મંદાકિની, બાદરાયણ, ભવભૂતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP