ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયા 23 માં જૈન તીર્થકર છે ? પાર્શ્વનાથ નેમિનાથ મલ્લીનાથ મહાવીર પાર્શ્વનાથ નેમિનાથ મલ્લીનાથ મહાવીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિન્દુસ્તાન શિપયાર્ડ લિ.નું વડુમથક ક્યા આવેલું છે ? કોચી મુંબઈ વિશાખાપટ્ટનમ પણજી કોચી મુંબઈ વિશાખાપટ્ટનમ પણજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગોવિંદ ત્રીજો તથા અમોઘવર્ષા નામના રાજવીઓ કયા વંશના હતા ? ગુર્જર પ્રતિહાર રાષ્ટ્રકૂટ ચાલુક્ય પાલ ગુર્જર પ્રતિહાર રાષ્ટ્રકૂટ ચાલુક્ય પાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1907માં જર્મનીમાં યોજાયેલી 'આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ'માં સૌપ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો ? મેડમ ભીખાઈજી કામા વીર સાવરકર શ્યામજીકૃષ્ણ વર્મા રાણા સરદારસિંહ મેડમ ભીખાઈજી કામા વીર સાવરકર શ્યામજીકૃષ્ણ વર્મા રાણા સરદારસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) છત્રપતિ શિવાજીએ "ગઢ આયા પર સિંહ ગેલા" આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ? બાલાજી વિશ્વનાથ તાનાજી રાઘોબા ગુરુ રામદાસ બાલાજી વિશ્વનાથ તાનાજી રાઘોબા ગુરુ રામદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્ય વંશના કયા રાજા "પ્રિયદર્શી" રાજા તરીકે જાણીતાં છે ? અશોક બિંદુસાર ચંદ્રગુપ્ત બિંબિસાર અશોક બિંદુસાર ચંદ્રગુપ્ત બિંબિસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP