ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયા 23 માં જૈન તીર્થકર છે ? નેમિનાથ મહાવીર મલ્લીનાથ પાર્શ્વનાથ નેમિનાથ મહાવીર મલ્લીનાથ પાર્શ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) એલેક્ઝાન્ડર અને પોરસ વચ્ચેની લડાઈ કઈ નદીના કિનારે થઈ હતી ? ગંગા રાવી જેલમ સતલજ ગંગા રાવી જેલમ સતલજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બાદશાહ અકબરે કાલગણના માટે ઈલાહી સંવંત શરૂ કર્યું હતું. તેમાં 32 દિવસના માસનું નામ ___ રાખેલ છે. શબ રોજ જરથોસ્તી માસ ચાંદ્રમાસ શબ રોજ જરથોસ્તી માસ ચાંદ્રમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શ્રી વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બની રહ્યા ? ચંપારણનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ અમદાવાદનો સત્યાગ્રહ દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ ચંપારણનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ અમદાવાદનો સત્યાગ્રહ દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1907 માં જર્મનીના સ્ટટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ? જતીન દાસ સુભાષચંદ્ર બોઝ મેડમ કામા શ્યામજીકૃષ્ણ વર્મા જતીન દાસ સુભાષચંદ્ર બોઝ મેડમ કામા શ્યામજીકૃષ્ણ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ? 16 ઓકટોબર 25 ઓક્ટોબર 16 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 16 ઓકટોબર 25 ઓક્ટોબર 16 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP