ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયા 23 માં જૈન તીર્થકર છે ? નેમિનાથ મહાવીર પાર્શ્વનાથ મલ્લીનાથ નેમિનાથ મહાવીર પાર્શ્વનાથ મલ્લીનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ‘સોશિયલ સર્વિસ લીગ'ની સ્થાપના કોણે કરી હતી ? ઈશ્વચંદ્ર વિદ્યાસાગર નારાયણ ચંદાવરકર આર.જી.ભંડારકર મહાત્મા ફૂલે ઈશ્વચંદ્ર વિદ્યાસાગર નારાયણ ચંદાવરકર આર.જી.ભંડારકર મહાત્મા ફૂલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘હોકીના જાદુગર’ તરીકે પ્રસિદ્ધ મેજર ધ્યાનચંદનો જન્મ કયાં થયો હતો ? અલાહાબાદ પટના ભોપાલ મુંબઈ અલાહાબાદ પટના ભોપાલ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન (HSRA)ની સ્થાપના કોણે કરી હતી ? વી.કે. દત્ત ભગતિસંહ આપેલ પૈકી કોઈ નહીં ચિતરંજનદાસ વી.કે. દત્ત ભગતિસંહ આપેલ પૈકી કોઈ નહીં ચિતરંજનદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે કપડા પરના રંગકામ અને ભરતકામના સૌથી પહેલા પ્રમાણો જોવા મળે છે ? મોહેં-જો-દરો ચન્હૂદરો લોથલ ધોળાવીરા મોહેં-જો-દરો ચન્હૂદરો લોથલ ધોળાવીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્યયુગમાં કયા રાજાએ 'ભેરીઘોષ'ને બદલે 'ઘમ્મરઘોષ'ની નીતિ અપનાવી હતી ? અશોક અજાતશત્રુ બિંબિસાર બિંદુસાર અશોક અજાતશત્રુ બિંબિસાર બિંદુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP