ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયા 23 માં જૈન તીર્થકર છે ? પાર્શ્વનાથ મલ્લીનાથ મહાવીર નેમિનાથ પાર્શ્વનાથ મલ્લીનાથ મહાવીર નેમિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકારે સૌપ્રથમ વખત ભારતમાં 1 એપ્રિલ, 1869થી આવકવેરાનો અમલ શરૂ કરેલ હતો. આવકવેરાનો દર કેટલો હતો ? 1% 8% 10% 5% 1% 8% 10% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદ 1934માં ___ ની આગેવાની હેઠળ રાજ્ય દ્વારા ઈજારો લાદવાની બાબતનો વિરોધ કર્યો હતો. જમનાલાલ બજાજ એક પણ નહીં યુ.એન. ઢેબર કસ્તુરબા ગાંધી જમનાલાલ બજાજ એક પણ નહીં યુ.એન. ઢેબર કસ્તુરબા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગુપ્તવંશ કોના અનુયાયી તરીકે જાણીતા છે ? શૈવ સંપ્રદાય સક્ય સંપ્રદાય સૌર સંપ્રદાય ભાગવત સંપ્રદાય શૈવ સંપ્રદાય સક્ય સંપ્રદાય સૌર સંપ્રદાય ભાગવત સંપ્રદાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પતંજલિ, પ્રાચીન ભારતના વિખ્યાત વ્યક્તિત્વ તરીકે કોણ મુખ્યત્વે હતા ? વ્યાકરણશાસ્ત્રી કવિ ખગોળશાસ્ત્રી ગણિતશાસ્ત્રી વ્યાકરણશાસ્ત્રી કવિ ખગોળશાસ્ત્રી ગણિતશાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પોતાના વિચારોના ફેલાવા માટે શ્યામજીકૃષ્ણ વર્મા દ્વારા ક્યું સામયિકપત્ર શરૂ કરવામાં આવ્યું ? ધ ઈન્ડિયન ઈકોનોમિસ્ટ ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ ધ ઈન્ડિયન સ્પેક્ટેટર ધ ઈન્ડિયન ઓપિનિયન ધ ઈન્ડિયન ઈકોનોમિસ્ટ ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ ધ ઈન્ડિયન સ્પેક્ટેટર ધ ઈન્ડિયન ઓપિનિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP