ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયા 23 માં જૈન તીર્થકર છે ? મલ્લીનાથ પાર્શ્વનાથ નેમિનાથ મહાવીર મલ્લીનાથ પાર્શ્વનાથ નેમિનાથ મહાવીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ક્યા ગવર્નર જનરલના સમયમાં કાયમી જમાબંધી મહેસૂલ પદ્વતિ હેઠળ સુર્યાસ્તનો સિદ્ધાંત લાગુ કરાયો હતો ? લોર્ડ હેસ્ટિંગ લોર્ડ વેલેસ્લી લોર્ડ ડફરિન લોર્ડ કોર્નવોલિસ લોર્ડ હેસ્ટિંગ લોર્ડ વેલેસ્લી લોર્ડ ડફરિન લોર્ડ કોર્નવોલિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કયું છે ? મહાબલીપુરમ કૈલાશનાથ કોણાર્ક બૃહદેશ્વર મહાબલીપુરમ કૈલાશનાથ કોણાર્ક બૃહદેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગૌતમ બુદ્ધે સારનાથ ખાતે આપેલ પ્રથમ ઉપદેશને ક્યા નામે ઓળખવામાં આવે છે ? મહાભિનિષ્ક્રમણ ધર્મચક્રપ્રવર્તન પરિનિર્વાણ તથાગત મહાભિનિષ્ક્રમણ ધર્મચક્રપ્રવર્તન પરિનિર્વાણ તથાગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1857ના બળવાના અગ્રણી નેતા કુંવરસિંહ નીચેના પૈકી કયા રાજ્યના હતા ? બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ કોર્નવોલિસ લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ ડેલહાઉસી લોર્ડ ઓકલૈડ લોર્ડ કોર્નવોલિસ લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ ડેલહાઉસી લોર્ડ ઓકલૈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP