ભારતનો ઈતિહાસ (History of India)
દિલ્હી મેહરૌલી ખાતે આવેલ લોહ સ્તંભ કોની સિદ્ધિઓનું અંકન કરતું હોવાનું માનવામાં આવે છે ?

ચંદ્રગુપ્ત -2
અશોક
સમુદ્રગુપ્ત
ચંદ્રગુપ્ત મૌર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સર્વન્ટ ઓફ ઈન્ડિયાની સ્થાપના કોણે કરી હતી ?

ગોપાલકૃષ્ણ ગોખલે
ગોવિંદ રાનડે
મહાત્મા ગાંધી
બાલ ગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્ર ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતાં ?

એસ. રાધાકૃષ્ણન
સી. વી. રામન
સી. રાજગોપાલાચારી
લોર્ડ માઉન્ટબેટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય કોંગ્રેસના સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા ?

એ. ઓ. હ્યુમ
એની બેસન્ટ
વિઠ્ઠલભાઈ પટેલ
ડબલ્યુ.સી. બેનર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP