સામાન્ય જ્ઞાન (GK)
તારંગા પર કુમારપાળે જૈન ધર્મના કયા તીર્થકર નું મંદિર બંધાવ્યું હતું ?

પાર્શ્વનાથ
અજિતનાથ
નેમિનાથ
ઋષભદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ?

મોહનદાસ કરમચંદ ગાંઘી
નરસિંહ મહેતા
ઝવેરચંદ મેઘાણી
ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
લેસર (LASER) નું પુરૂ નામ શું છે ?

લાઇટ એમ્પ્લીફાયર ઓફ રેડીએશન સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયેશન
લાઇટ એમ્પ્લીફીકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયેશન
આમાંનું કોઇ પણ નહીં
લાઇટ એમ્પ્લીફીકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયોએકટીવીટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જમીનમાંથી વધારાના પાણીને દૂર કરવાની ક્રિયા કયા નામે ઓળખાય છે ?

રન ઑફ
ડ્રેનેજ
વૉટર હાર્વેસ્ટિંગ
વૉટર શેડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ન્યુ ડેવલોપમેન્ટ બેન્કનું વડુમથક ક્યા આવેલું છે ?

નવી દિલ્હી, ભારત
ટોક્યો, જાપાન
ઢાકા, બાંગ્લાદેશ
શાંઘાઈ, ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP