સામાન્ય જ્ઞાન (GK) તારંગા પર કુમારપાળે જૈન ધર્મના કયા તીર્થકર નું મંદિર બંધાવ્યું હતું ? પાર્શ્વનાથ અજિતનાથ ઋષભદેવ નેમિનાથ પાર્શ્વનાથ અજિતનાથ ઋષભદેવ નેમિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા સ્થળે પંચાયતન મંદિર આવેલા છે ?૧. ખેડાવાડા, સાબરકાંઠા૨. આસોડા, મહેસાણા૩. દાવડ, મહેસાણા ૧,૨,૩ માત્ર ૨,૩ માત્ર ૧,૨ માત્ર ૧,૩ ૧,૨,૩ માત્ર ૨,૩ માત્ર ૧,૨ માત્ર ૧,૩ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) VRS શું છે ? આમાંનું કશું નહીં વિડિયો રેકોર્ડિંગ સીસ્ટમ વેલ્યુ રજિસ્ટ્રેશન સ્કીમ વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ આમાંનું કશું નહીં વિડિયો રેકોર્ડિંગ સીસ્ટમ વેલ્યુ રજિસ્ટ્રેશન સ્કીમ વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અનભે શબ્દનું શિષ્ટરૂપ લખો નિર્ભય કાયર ભયભીત ડરપોક નિર્ભય કાયર ભયભીત ડરપોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પબ્લિક પ્રોસીકયુટરની નિમણુંક ક્રીમીનલ પ્રોસીજર કોડની કઇ કલમ મુજબ થાય છે ? 34 24 44 54 34 24 44 54 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સ્વાતંત્ર્યોત્તરકાળ(1953)માં સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ વધુ વ્યાપ બનાવવા માટે કેન્દ્ર રાજ્ય કક્ષાએ કઈ સંસ્થા રચવામાં આવી ? સમાજ કલ્યાણ બોર્ડ મહિલા વિકાસ મંડળ સમાજ સુરક્ષા મંડળ ઉત્કર્ષ બોર્ડ સમાજ કલ્યાણ બોર્ડ મહિલા વિકાસ મંડળ સમાજ સુરક્ષા મંડળ ઉત્કર્ષ બોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP