સામાન્ય જ્ઞાન (GK)
પ્રભાચંદ્રસૂરિ એ કયા ગ્રંથમાં વ્રજસ્વામીથી લઈને હેમચંદ્રસૂરિ સુધીના અનેક પ્રભાવક આચાર્યોના ચરિત નું આલેખન કર્યું હતું ?

પ્રભાવકચરિત
જંબુસામિચરિય
દૂતાંગદછાયાનાટક
રેવંતગિરિરાસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી સૌથી લાંબુ કયું છે ?

એક ડેકામીટર
એક સેન્ટીમીટર
એક ટીટ્રામીટર
એક કિલોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતમાં વહેતી સૌથી લાંબી નદીઓ અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ગંગા > નર્મદા > યમુના > ગોદાવરી > કૃષ્ણા
ગંગા > ગોદાવરી > યમુના > કૃષ્ણા > નર્મદા
ગંગા > યમુના > ગોદાવરી > નર્મદા > કૃષ્ણા
ગંગા > ગોદાવરી > નર્મદા > યમુના > કૃષ્ણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP