જાહેર વહીવટ (Public Administration)
જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે ?

પ્રજાનું કલ્યાણ કરવાનું
કર્મચારીઓનું કલ્યાણ કરવાનું
ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું
વહીવટદારોનું કલ્યાણ કરવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
આયોજન પંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ?

નાણા પંચની ભલામણ દ્વારા
રાષ્ટ્રપતિના આદેશ દ્વારા
ભારત સરકારના ઠરાવ દ્વારા
સોલિસિટર જનરલની સલાહ અનુસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ભારતમાં સામાન્ય રીતે જાહેર ખાનગી ભાગીદારી કયા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે ?

અસંગઠિત ક્ષેત્ર
ઉદ્યોગ ક્ષેત્ર
ખેતી
માળખાગત સવલતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ભારતમાં જાહેર વહીવટી અંગેનું શિક્ષણ સૌપ્રથમ કયા વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યું ?

હૈદરાબાદ વિશ્વવિદ્યાલય
લખનઉ વિશ્વવિદ્યાલય
જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય
દિલ્લી વિશ્વવિદ્યાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
‘લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણુ પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ?

કે. બી. સરકાર
દલિપ રાજા
કૌટિલ્ય
કાલિદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP