જાહેર વહીવટ (Public Administration)
જાહેર વહીવટના સંદર્ભમાં સંગઠનના સિદ્ધાંતો પૈકીના આદેશની એકતા માટે નીચેનામાંથી કયુ વિધાન ખોટું છે ?

દરેક વ્યકિત માટે એક બોસ
દરેક વ્યકિત માટે એક આદેશ
દરેક અધિકારી/વ્યકિત નીચે ફકત એક જ વ્યકિત
કોઈપણ કર્મચારી એકથી વધુ વરિષ્ઠ અધિકારી પાસેથી આદેશો મળવા જોઈએ નહી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
'તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે' - આ વિધાન કોણે કહ્યું હતું ?

આર્ગરિશે
પ્રો.ઉર્વીકે
ફેડરિક ટેલરે
પીટર ડકરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP