સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતના સ્થાપત્ય અંગે અયોગ્ય જોડકુ પસંદ કરો. ધર્માદિત્ય મંદિર - પ્રાચી, જુનાગઢ લકુલીશ મંદિર - પાવાગઢ, પંચમહાલ હરીશ્વંદ્રની ચોરી - વડનગર, મહેસાણા નવલખા મંદિર - ધૂમલી, જામનગર ધર્માદિત્ય મંદિર - પ્રાચી, જુનાગઢ લકુલીશ મંદિર - પાવાગઢ, પંચમહાલ હરીશ્વંદ્રની ચોરી - વડનગર, મહેસાણા નવલખા મંદિર - ધૂમલી, જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અરુણાચલમાં આવેલા નામચિક-નામ્ફુક ક્ષેત્રો શેના માટે જાણીતા છે ? ઓઇલ અને પ્રાકૃતિક ગેસ ઝીંક કોલસો બોકસાઈટ ઓઇલ અને પ્રાકૃતિક ગેસ ઝીંક કોલસો બોકસાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઉદયપ્રભુસૂરીએ કયા મહાકાવ્યમાં સંઘપતિ વસ્તુપાલની ધર્મયાત્રાનું નિરૂપણ કર્યું હતું ? વિવેકકલિકા કાવ્યકલ્પલતા કથારત્નાકર ધર્માભ્યુદય વિવેકકલિકા કાવ્યકલ્પલતા કથારત્નાકર ધર્માભ્યુદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાજ્યપાલને તેમની નિમણૂંકના શપથ કોણ લેવડાવે છે ? મુખ્ય ન્યાયાધિશ (રાજ્યની વડી અદાલત) મુખ્ય ન્યાયાધિશ (સુપ્રિમ કોર્ટ) રાજ્યના મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ મુખ્ય ન્યાયાધિશ (રાજ્યની વડી અદાલત) મુખ્ય ન્યાયાધિશ (સુપ્રિમ કોર્ટ) રાજ્યના મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ 'આનંદ મઠ' નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ? સંન્યાસી વિદ્રોહ રંગપુર - દીનાપુર વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ ભીલ વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ રંગપુર - દીનાપુર વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ ભીલ વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી ? 2008 440 1980 1800 2008 440 1980 1800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP