જાહેર વહીવટ (Public Administration)
વ્યવસ્થાતંત્રીય સિદ્ધાંત કોને લાગુ પડે છે ?

ઔદ્યોગિક સંબંધોને
ધંધાના પ્રકારોને
સંસ્થાના માળખાને
મજૂરીની નીતિને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જાહેર વહીવટના સંદર્ભમાં સંગઠનના સિદ્ધાંતો પૈકીના આદેશની એકતા માટે નીચેનામાંથી કયુ વિધાન ખોટું છે ?

દરેક વ્યકિત માટે એક બોસ
દરેક વ્યકિત માટે એક આદેશ
કોઈપણ કર્મચારી એકથી વધુ વરિષ્ઠ અધિકારી પાસેથી આદેશો મળવા જોઈએ નહી.
દરેક અધિકારી/વ્યકિત નીચે ફકત એક જ વ્યકિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ભારતમાં 1954માં સ્થપાયેલા ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના પ્રણેતા કોણ હતા ?

સર્વપલ્લી રાધાકૃષ્ણન
પં.જવાહરલાલ નેહરુ
એસ. બંગરપ્પા
ડૉ. રાજેન્દ્રપ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP