જાહેર વહીવટ (Public Administration)
‘લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણુ પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ?

કૌટિલ્ય
દલિપ રાજા
કાલિદાસ
કે. બી. સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?

લૉર્ડ વોરન હેસ્ટિંગ્સ
લોર્ડ માઉન્ટબેટન
લૉર્ડ રીપન
લૉર્ડ ક્લાઈવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
નીચેનામાંથી કયું ભારત સરકારના 'નાણાં મંત્રાલય'ના તાબાનું અથવા સંલગ્ન અથવા સ્વાયત્ત તંત્ર નથી ?

વિનિવેશ ખાતું
રિઝર્વ બોર્ડ ઓફ ઇન્ડિયા
ભારતીય વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ
કેન્દ્રીય સીધા કર બોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
કેન્દ્ર સરકારની વહીવટી કામગીરી સમીક્ષા સૌપ્રથમ કોણે કરી હતી ?

એન. ગોપાલસ્વામી આયંગર
બી. આર. આંબેડકર
સરદાર પટેલ
એ.‌ડી. ગોરવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું ?

લૉ યુનિવર્સિટી
આંબેડકર યુનિવર્સિટી
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
ગુજરાત યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP