જાહેર વહીવટ (Public Administration) નીચેનામાંથી રાજયવહીવટ-શાસન સંદર્ભે કયું યોગ્ય ન ગણાય ? પ્રજાના સુખમાં રાજા (શાસક)નું સુખ સમાયેલું છે. રાજાના સુખમાં પ્રજાનું સુખ છે. રાજાએ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરવું જોઈએ. સુશાસનમાં કેન્દ્રસ્થાને પ્રજા હોય છે. પ્રજાના સુખમાં રાજા (શાસક)નું સુખ સમાયેલું છે. રાજાના સુખમાં પ્રજાનું સુખ છે. રાજાએ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરવું જોઈએ. સુશાસનમાં કેન્દ્રસ્થાને પ્રજા હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) "રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે." આ વિધાન કોનું છે ? જવાહરલાલ નેહરુ લાલબહાદુર શાસ્ત્રી ક.મા.મુનશી બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરુ લાલબહાદુર શાસ્ત્રી ક.મા.મુનશી બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટમાં જનસંપર્ક સાધવા માટે ગુજરાત સરકારે અપનાવેલ નવીન માધ્યમો અંગે નીચેના પૈકી કયો વિકલ્પ વધુ યોગ્ય છે ? કન્યા કેળવણી અભિયાન ગુણોત્સવ આપેલ તમામ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી અભિયાન ગુણોત્સવ આપેલ તમામ શાળા પ્રવેશોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટના વિવિધ એકમોમાં નીચેના પૈકી શેનો સમાવેશ થતો નથી ? સચિવાત્મક (સ્ટાફ) એકમો સહાયક એકમો લાઈન એકમો ખાનગી લિમિટેડ કંપનીઓ સચિવાત્મક (સ્ટાફ) એકમો સહાયક એકમો લાઈન એકમો ખાનગી લિમિટેડ કંપનીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) RTI એટલે શું ? Right to Individualization Right to Information Ready to Imagination Right to Institutionalization Right to Individualization Right to Information Ready to Imagination Right to Institutionalization ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ભારતમાં 1954માં સ્થપાયેલ ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના પ્રણેતા કોણ હતા ? ડૉ. રાજેન્દ્રપ્રસાદ સર્વપલ્લી રાધાકૃષ્ણન પં. જવાહરલાલ નહેરૂ એસ. બંગરપ્પા ડૉ. રાજેન્દ્રપ્રસાદ સર્વપલ્લી રાધાકૃષ્ણન પં. જવાહરલાલ નહેરૂ એસ. બંગરપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP