સામાન્ય જ્ઞાન (GK)
કયા સ્વાતંત્ર્ય સેનાની ને 'ભારતીય સિવિલ સર્વિસના સંરક્ષક સંત' તરીકે ઓળખવામાં આવે છે ?

સુભાષચંદ્ર બોઝ
સત્યેન્દ્રનાથ બોઝ
સરદાર પટેલ
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ગણવામાં આવે છે ?

મોહનભાઇ પટેલ
પન્નાલાલ પટેલ
ભોળાભાઇ પટેલ
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'અંગત' કાવ્યસંગ્રહના કર્તા કોણ છે ?

મણિશંકર ભટ્ટ
રાવજી પટેલ
પન્નાલાલ પટેલ
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP