સામાન્ય જ્ઞાન (GK) કયા સ્વાતંત્ર્ય સેનાની ને 'ભારતીય સિવિલ સર્વિસના સંરક્ષક સંત' તરીકે ઓળખવામાં આવે છે ? જવાહરલાલ નેહરુ સત્યેન્દ્રનાથ બોઝ સુભાષચંદ્ર બોઝ સરદાર પટેલ જવાહરલાલ નેહરુ સત્યેન્દ્રનાથ બોઝ સુભાષચંદ્ર બોઝ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતનો ઇતિહાસ સૌ પ્રથમ નીચેનામાંથી કોના ધ્વારા લખવામાં આવ્યો છે ? ગોર્વધનરામ ત્રિપાઠી એદલજી ડોસાભાઇ કનૈયાલાલ મુનશી રમણભાઇ નીલકંઠ ગોર્વધનરામ ત્રિપાઠી એદલજી ડોસાભાઇ કનૈયાલાલ મુનશી રમણભાઇ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જળકમળ છોડીને જાને બાળા... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે. નંદગોપને બલરામને નાગને કુષ્ણને નંદગોપને બલરામને નાગને કુષ્ણને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે ? કેન્દ્ર સરકારના અગ્રસચિવ જાણીતા સમાજ વિજ્ઞાનસ પછાત વર્ગના સંસદસભ્ય સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ કેન્દ્ર સરકારના અગ્રસચિવ જાણીતા સમાજ વિજ્ઞાનસ પછાત વર્ગના સંસદસભ્ય સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) G7 સંગઠનની સ્થાપના કયા વર્ષે થઈ હતી ? વર્ષ 1995 વર્ષ 1985 વર્ષ 1971 વર્ષ 1975 વર્ષ 1995 વર્ષ 1985 વર્ષ 1971 વર્ષ 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એક ટન કાગળ બનાવવા માટે આશરે કેટલા હજાર લિટર પાણી વપરાય છે ? 25 30 35 40 25 30 35 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP