સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલે નીચેનામાંથી કયા મહાકાવ્યની રચના કરી હતી ?

સનત્કુમારચરિત
કરુણાવર્જાયુધ
વસંતવિલાસ
નરનારાયણનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જ્ઞાનપીઠ દ્રારા અપાતો મૂર્તિદેવી પુરસ્કાર ___ ગુજરાતી લેખકને મળ્યો છે.

પનાલાલ પટેલ
નારાયણ દેસાઇ
દર્શક
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP