Loading [Contrib]/a11y/accessibility-menu.js

સામાન્ય વિજ્ઞાન (General Science)
જનીન વિજ્ઞાનમાં સંશોધન કરી નોબેલ પારિતોષિક મેળવનાર વૈજ્ઞાનિક કોણ છે ?

ડૉ. મેઘનાથ સહા
ડૉ. હરગોવિંદ ખુરાના
ડૉ. પ્રફુલ્લચંદ્ર રાય
ડૉ. જયંત નાર્સીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પાણી દ્વારા કયા બીજનો ફેલાવો થાય છે ?

નાળિયેર, આંકડા
શીમળાના, વડલાના
રાજકાના બીજ, તકમરીયા
બાવળના, આંબાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP