ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલે પોતાની ઈચ્છાથી (સ્વેચ્છાએ) રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે ? મુખ્ય પ્રધાનને સ્પીકરને વડાપ્રધાનને રાષ્ટ્રપતિને મુખ્ય પ્રધાનને સ્પીકરને વડાપ્રધાનને રાષ્ટ્રપતિને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય પુર્નગઠન આયોગની રચના ક્યારે કરવામાં આવી ? ઈ.સ.1950 ઈ.સ.1954 ઈ.સ.1953 ઈ.સ.1955 ઈ.સ.1950 ઈ.સ.1954 ઈ.સ.1953 ઈ.સ.1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ સભા દ્વારા તા. ___ ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું. 26 જાન્યુઆરી, 1949 15 ઓગસ્ટ, 1949 26 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 26 જાન્યુઆરી, 1949 15 ઓગસ્ટ, 1949 26 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે ? નાણાકીય નિવેદન નાણાકીય આવેદનપત્ર નાણાકીય પ્રસ્તાવ નાણાકીય અરજી નાણાકીય નિવેદન નાણાકીય આવેદનપત્ર નાણાકીય પ્રસ્તાવ નાણાકીય અરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદમાં નાણાંકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે ? નાણાપ્રધાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ કેન્દ્રીય નાણાંપંચ નાણાપ્રધાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ કેન્દ્રીય નાણાંપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવનના રક્ષણ કરવાની બાબતનો છે ? અનુચ્છેદ 47 A અનુચ્છેદ 50 A અનુચ્છેદ 48 A અનુચ્છેદ 49 A અનુચ્છેદ 47 A અનુચ્છેદ 50 A અનુચ્છેદ 48 A અનુચ્છેદ 49 A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP