ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝ વચ્ચે મતભેદ થતાં ત્રિપૂરી સંકટ સજાર્યું હતું, ત્યારબાદ સુભાષચંદ્ર બોઝ દ્વારા ક્યા પક્ષની સ્થાપના કરવામાં આવી ?

ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ ફોર ઈન્ડિપેન્ડન્સ
ઈન્ડિયા લીગ
ધ ઈન્ડિયન એસોસિયેશન
ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1. પ્રણામી સંપ્રદાયના સહુને પ્રણામ કરનાર અનુયાયીઓ સુંદર સાથ તરીકે ઓળખાય છે.
2. રામાનંદી પંથના સ્થાપક રામાનંદ 14મી સદીમાં થઈ ગયા.
3. ગુજરાતમાં કુબેરપંથની મુખ્ય ગાદી સારસામાં આવેલી છે.
4. ગુજરાતમા દત્ત સંપ્રદાયનો પ્રચાર કરવાનો શ્રેય મહાત્મા રંગ અવધૂતને જાય છે.
ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

2, 1, 4
1, 2, 3, 4
4, 3, 2
3, 1, 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં નાઈકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી ?

તીરૂતસિંહ અને બૅમનાયક
રૂપસિંહ અને જોગીયા ભગત
જટરા ભગત
આપેલ પૈકી કોઇ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP