ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો અમલ કયારથી શરૂ થયો હતો ? 15 નવેમ્બર, 1948 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 26 નવેમ્બર, 1949 15 નવેમ્બર, 1948 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 26 નવેમ્બર, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કોના દ્વારા રજૂ કરવામાં આવે છે ? નાણાં પંચ નાણાં ખાતું અંદાજપત્ર શાખા નાણાં પ્રધાન નાણાં પંચ નાણાં ખાતું અંદાજપત્ર શાખા નાણાં પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ વ્યક્તિને ધર્મ, જાતિને કારણે નીચેના પૈકી કયા સ્થળે પ્રવેશ રોકી શકાય છે ? કુવા ઉપર પાણી ભરવા દુકાનો, હોટલ ઉપરોક્ત પૈકી એક પણ નહીં જાહેર રસ્તાનો ઉપયોગ કુવા ઉપર પાણી ભરવા દુકાનો, હોટલ ઉપરોક્ત પૈકી એક પણ નહીં જાહેર રસ્તાનો ઉપયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દરેક ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયમૂર્તિશ્રીઓને કેટલી સંખ્યામાં નીમવા તેની સત્તા કોની પાસે છે ? માનનીય રાષ્ટ્રપતિશ્રી સંસદ માનનીય વડાપ્રધાનશ્રી માનનીય રાજ્યપાલશ્રી માનનીય રાષ્ટ્રપતિશ્રી સંસદ માનનીય વડાપ્રધાનશ્રી માનનીય રાજ્યપાલશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) હાઇકોર્ટ અધિકારીઓ અને કર્મચારીઓની નિમણુંક કોણ કરે છે ? માન. મુખ્યમંત્રીશ્રી માન. ગવર્નર શ્રી માન. કાયદામંત્રીશ્રી માન. મુખ્ય ન્યાયાધીશ શ્રી માન. મુખ્યમંત્રીશ્રી માન. ગવર્નર શ્રી માન. કાયદામંત્રીશ્રી માન. મુખ્ય ન્યાયાધીશ શ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ગૃહો દ્વારા નાણાકીય કટોકટીની ઉદઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય, તે સિવાય ___ ની મુદત પૂરી થયે તે અમલમાં રહેશે નહીં. 3 મહિના 2 મહિના 1 વર્ષ 6 મહિના 3 મહિના 2 મહિના 1 વર્ષ 6 મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP