બાયોલોજી (Biology) સજીવોમાં ચયાપચય થતા ઉર્જાનું શું થતું હોય છે ? વિઘટન થાય વિભેદન થાય રૂપાંતરણ થાય દ્વિગુણન થાય વિઘટન થાય વિભેદન થાય રૂપાંતરણ થાય દ્વિગુણન થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ત્રિઅંગી વનસ્પતિમાં લિંગીજનન માટે જવાબદાર અવસ્થા કઈ છે ? જન્યુજનક આમાંથી કોઈ નહીં વાનસ્પતિક બીજાણુજનક જન્યુજનક આમાંથી કોઈ નહીં વાનસ્પતિક બીજાણુજનક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગ્લુમીફલોરી શ્રેણી કયા સજીવની છે ? સૂર્યમુખી વંદો મકાઈ અળસિયું સૂર્યમુખી વંદો મકાઈ અળસિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એક જ જાતિના સજીવો માટે શું સાચું છે ? વિભિન્ન વસવાટમાં વસે. આંતરપ્રજનન કરે. એક જ વસવાટમાં વસે.ણ એક જ પરિસ્થિતિકીય જીવન પદ્ધતિમાં વસે. વિભિન્ન વસવાટમાં વસે. આંતરપ્રજનન કરે. એક જ વસવાટમાં વસે.ણ એક જ પરિસ્થિતિકીય જીવન પદ્ધતિમાં વસે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અદ્રાવ્ય પ્રોટીન એટલે, માયોસીન કોલેજન એક્ટિન સ્કેલેરોપ્રોટીન માયોસીન કોલેજન એક્ટિન સ્કેલેરોપ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમભાજનનો સૌથી મહત્ત્વનો ફાળો કોષના સમારકામનો છે, કારણ કે, તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે. અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય, અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે. કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે. તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે. અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય, અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે. કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP