સામાન્ય જ્ઞાન (GK)
કોના કારણે અગાઉ વાજપેયીજીની સરકારને સત્તા છોડવી પડી ?

જયલલિતા
લાલુપ્રસાદ યાદવ
ચંદ્રાબાબુ નાયડુ
મમતા બેનર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ચુંટણીપંચના અધ્યક્ષની નિમણુંક કોણ કરે છે ?

વડાપ્રધાન
કેબીનેટ
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેમાંથી કયા ગ્રંથમાં સહસ્ત્રલિંગ સરોવરનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે ?

દ્વયાશ્રય અને સરસ્વતી પુરાણ બંને
દ્વયાશ્રય
સિદ્ધહેમશબ્દાનુશાસન
સરસ્વતી પુરાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'A brief history of time' પુસ્તકના લેખક કોણ છે ?

આઈન્સ્ટાઈલ
જહોન કેટલર
ન્યુટન
સ્ટીફન હોકિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP