સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કૃતિ અને તેના રચયિતા અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર પ્રભાવક ચરિત - કવિ સુભટ રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર પ્રભાવક ચરિત - કવિ સુભટ રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મૂળભૂત કર્તવ્ય ભારતીય બંધારણના કયા આર્ટીકલમાં સમાવેશ કરવામાં આવેલ છે ? 41 51 41 (અ) 51 (અ) 41 51 41 (અ) 51 (અ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. સીસું, જસત અને તાંબુ - દાંતા તાલુકો ડોલોમાઈડ - તળાજા તાલુકો કેલ્સાઈટ - કલ્યાણપુર તાલુકો ગ્રેસાઈટ - જાબુઘોડા તાલુકો સીસું, જસત અને તાંબુ - દાંતા તાલુકો ડોલોમાઈડ - તળાજા તાલુકો કેલ્સાઈટ - કલ્યાણપુર તાલુકો ગ્રેસાઈટ - જાબુઘોડા તાલુકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 100 મીટર કાપડના તાકામાં 10 મીટરનો એક ટુકડો કાપતા 10 સેકન્ડ લાગે છે. તો બધા મીટરના છટુકડા કાપતા કેટલો સમય લાગશે ? 100 સેકન્ડ 10 સેકન્ડ 50 સેકન્ડ 1 મીનીટ 30 સેકન્ડ 100 સેકન્ડ 10 સેકન્ડ 50 સેકન્ડ 1 મીનીટ 30 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે છે ? 10 વર્ષ 7 વર્ષ ૫ વર્ષ 3 વર્ષ 10 વર્ષ 7 વર્ષ ૫ વર્ષ 3 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ? મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ યોગગુરૂ બાબા રામદેવ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ યોગગુરૂ બાબા રામદેવ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP