સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કૃતિ અને તેના રચયિતા અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો પ્રભાવક ચરિત - કવિ સુભટ નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ પ્રભાવક ચરિત - કવિ સુભટ નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સામાજિક સેવા અર્થે સૌથી વધુ દાન કરનાર ભારતીય ઉદ્યોગપતિ કોણ હતા ? રતન તાતા અઝીમ પ્રેમજી આદિત્ય બિરલા મુકેશ અંબાણી રતન તાતા અઝીમ પ્રેમજી આદિત્ય બિરલા મુકેશ અંબાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જયસિંહસૂરીએ કયા નાટ્યગ્રંથમાં ગુજરાત પર ચડાઈ કરનાર અલ્તમશનો રાજા વીરધવલે અને મહામાત્ય વસ્તુપાલે પરાજય કરેલો તેનો ઐતિહાસિક વૃતાંત નિરુપ્યો છે ? હમ્મીરમદમર્દન કરુણાવજ્રાયુદ્ધ કલાકલાપ બાલભારત હમ્મીરમદમર્દન કરુણાવજ્રાયુદ્ધ કલાકલાપ બાલભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઇ લિપિમાં છે ? ઇરાની ખરોષ્ઢિ હજુ લીપી ઓળખાઇ નથી બ્રાહમી ઇરાની ખરોષ્ઢિ હજુ લીપી ઓળખાઇ નથી બ્રાહમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના બંધારણમાં અનુસૂચિત જનજાતિનો (શબ્દ) ઉલ્લેખ કયા આર્ટિકલમાં કરેલ છે ? 366(26) 366(27) 366(28) 366(25) 366(26) 366(27) 366(28) 366(25) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લબ્ધપ્રતિષ્ઠ નવલકથાકાર અને ચળવળખોર કોણ ? વિક્રમ શેઠ પ્રિયા તેંડુલકર અરુંધતી રોય મેઘા પાટકર વિક્રમ શેઠ પ્રિયા તેંડુલકર અરુંધતી રોય મેઘા પાટકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP