ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ વર્ષના કયા સત્રમાં સંસદના બંને ગૃહોને સંબોધિત કરે છે ? શિયાળુ સત્રમાં બધાજ સત્રમાં પ્રથમ સત્રમાં (બજેટ સત્રમાં) ચોમાસુ સત્રમાં શિયાળુ સત્રમાં બધાજ સત્રમાં પ્રથમ સત્રમાં (બજેટ સત્રમાં) ચોમાસુ સત્રમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભાગૃહના વધારેમાં વધારે કેટલા ટકા પ્રધાન (મિનિસ્ટર) રાખી શકે છે ? 15% 10% 5% 20% 15% 10% 5% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી શેની જોગવાઈ બંધારણમાં થયેલ નથી ? લોકલ ફંડ જાહેર હિસાબ આકસ્મિક ફંડ એકત્રિત ફંડ લોકલ ફંડ જાહેર હિસાબ આકસ્મિક ફંડ એકત્રિત ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના આર્ટીકલ -280 હેઠળ નાણા આયોગની રચના કોણ કરે છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ નાણામંત્રી RBIના ગવર્નર વડાપ્રધાન રાષ્ટ્રપતિ નાણામંત્રી RBIના ગવર્નર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રિય જાહેર સેવા આયોગ (UPSC) પોતાના વાર્ષિક અહેવાલ કોને સુપરત કરે છે ? રાષ્ટ્રપતિને લોકસભાના અધ્યક્ષને નાણાપંચના અધ્યક્ષને વડાપ્રધાનને રાષ્ટ્રપતિને લોકસભાના અધ્યક્ષને નાણાપંચના અધ્યક્ષને વડાપ્રધાનને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મિઝોરમ અને નાગાલેન્ડની વડી અદાલત ક્યા રાજ્યમાં આવેલી છે ? નાગાલેન્ડ મિઝોરમ પશ્ચિમ બંગાળ આસામ નાગાલેન્ડ મિઝોરમ પશ્ચિમ બંગાળ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP