સામાન્ય જ્ઞાન (GK) ભારતીય નાટ્યશાસ્ત્રના ગ્રંથોમાં ગણનાપાત્ર સ્થાન ધરાવતો ગ્રંથ 'નાટ્યદર્પણ' ની રચના કોણે કરી હતી ? ગુણચંદ્રસૂરિ આમાંથી કોઈ નહીં રામચંદ્રસૂરિ આપેલ બંને ગુણચંદ્રસૂરિ આમાંથી કોઈ નહીં રામચંદ્રસૂરિ આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'વ્યાજનો વારસ' કૃતિ કોની છે ? મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ચુનીલાલ મડિયા મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રોમન લિપિમાં 'XD' લખીએ તો કેટલા થાય ? 49 490 4.9 4900 49 490 4.9 4900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) શારદા એક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ? ઘરેલું હિંસા અટકાવવા માટે સ્ત્રી સશક્તિકરણ માટે છૂટાછેડા અટકાવવા માટે બાળ લગ્નો અટકાવવા માટે ઘરેલું હિંસા અટકાવવા માટે સ્ત્રી સશક્તિકરણ માટે છૂટાછેડા અટકાવવા માટે બાળ લગ્નો અટકાવવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કિરણ મજમુદાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? કોર્પોરેશન કંપની રાજકારણ ફિલ્મ રમત-જગત કોર્પોરેશન કંપની રાજકારણ ફિલ્મ રમત-જગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય એવીડન્સ એકટની જોગવાઇ મુજબ નીચેના પૈકી ’કબૂલાત’ માં સમાવેશ થતો નથી ? મૌખિક લેખિત તાર્કિક લેખિત અને માખિક મૌખિક લેખિત તાર્કિક લેખિત અને માખિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP