સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય નાટ્યશાસ્ત્રના ગ્રંથોમાં ગણનાપાત્ર સ્થાન ધરાવતો ગ્રંથ 'નાટ્યદર્પણ' ની રચના કોણે કરી હતી ?

આપેલ બંને
ગુણચંદ્રસૂરિ
આમાંથી કોઈ નહીં
રામચંદ્રસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કયુ પક્ષી ગુજરાતમાં રોયલ બર્ડ તરીકે ઓળખવામાં આવે છે ?

ફ્લેમિંગો
વેજી કલ્ચર
કિંગફીશર
મોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ?

લોકમાન્ય ટિળકે
વિનોબા ભાવેએ
દાદાભાઇ નવરોજીએ
ગાંધીજીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) વિષે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

વડુમથક : નવી દિલ્હી
ગવર્નર : શક્તિકાંત દાસ
સ્થાપના : 1 એપ્રિલ, 1935
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP