ભારતનું બંધારણ (Constitution Of India) મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવવાની મજૂરી ઉપરના પ્રતિબંધ બાબતનો ઉલ્લેખ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ? આર્ટિકલ – 29 આર્ટિકલ – 23 આર્ટિકલ – 22 આર્ટિકલ – 27 આર્ટિકલ – 29 આર્ટિકલ – 23 આર્ટિકલ – 22 આર્ટિકલ – 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આધુનિક ઈતિહાસમાં ભારતના વહીવટ કાયદા વિશેનું પ્રથમ પુસ્તક કોણે લખ્યું હતું ? એન. એન. ઘોષ દાદાભાઈ નવરોજી રમેશચંદ્ર દત બિપીનચંદ્ર પાલ એન. એન. ઘોષ દાદાભાઈ નવરોજી રમેશચંદ્ર દત બિપીનચંદ્ર પાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ? ત્રણ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં છ અઠવાડિયામાં બે અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં છ અઠવાડિયામાં બે અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકનાયક જયપ્રકાશ નારાયણે 'ગ્રામ પંચાયત'ને 'મંત્રીમંડળ' અને 'ગ્રામ સભાને' ___ સાથે સરખાવ્યા છે. ધારાસભા ધારાસભ્યો પંચાયત પંચાયતી રાજ ધારાસભા ધારાસભ્યો પંચાયત પંચાયતી રાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) યુ.પી.એસ.સી. ના અધ્યક્ષને હોદા પરથી દૂર કરવાની ભલામણ કોણ કરી શકે છે ? લોકસભા રાજ્યસભા સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિ લોકસભા રાજ્યસભા સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે ? રાષ્ટ્રપતિ સંસદ નાણામંત્રી પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ સંસદ નાણામંત્રી પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP