ભારતનું બંધારણ (Constitution Of India) વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી ? ચરણસીંગ ગુલઝારીલાલ નંદા ઈન્દિરા ગાંધી મોરારજીભાઈ દેસાઈ ચરણસીંગ ગુલઝારીલાલ નંદા ઈન્દિરા ગાંધી મોરારજીભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટેની લાયકાતમાં ___ વર્ષની ઉંમર પૂરી કરી હોવી જોઈએ. 25 28 30 35 25 28 30 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 73મો બંધારણીય સુધારો અનુસૂચિત વિસ્તારોને લાગુ પાડવા માટેનો કાયદો સંસદમાં ક્યારે ઘડાયો ? 1998 1996 1997 1999 1998 1996 1997 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા બંધારણીય સુધારાથી ભારતમાં રાજ્યોનું પુનર્ગઠન થયું છે ? 7મો બંધારણીય સુધારો 1956 3જો બંધારણીય સુધારો 1952 10મો બંધારણીય સુધારો 1957 9મો બંધારણીય સુધારો 1958 7મો બંધારણીય સુધારો 1956 3જો બંધારણીય સુધારો 1952 10મો બંધારણીય સુધારો 1957 9મો બંધારણીય સુધારો 1958 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના કોઇપણ ગૃહમાં કોણ પ્રથમ મત આપી ન શકે ? આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ચેરમેન સ્પીકર આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ચેરમેન સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ -309 અનુચ્છેદ -312 અનુચ્છેદ -310 અનુચ્છેદ -311 અનુચ્છેદ -309 અનુચ્છેદ -312 અનુચ્છેદ -310 અનુચ્છેદ -311 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP