ભારતનું બંધારણ (Constitution Of India)
વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી ?

મોરારજીભાઈ દેસાઈ
ચરણસીંગ
ગુલઝારીલાલ નંદા
ઈન્દિરા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની આઝાદી પછી દેશી રજવાડાને ભારતની રાષ્ટ્રીય એકતામાં સરદાર પટેલના પ્રયત્નોમાં સહકાર આપનાર નવા સૌરાષ્ટ્ર રાજ્યના એકમમાં ઉપપ્રમુખ અને પછીથી રાજ્યપાલ તરીકે સેવાઓ આપનારા રાજવી કોણ હતા ?

કુમારપાળ
મહારાજા ભગવતસિંહજી
જામ સાહેબ રણજિતસિંહજી
શ્રી કૃષ્ણકુમારસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP