ભારતનું બંધારણ (Constitution Of India) વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી ? મોરારજીભાઈ દેસાઈ ચરણસીંગ ગુલઝારીલાલ નંદા ઈન્દિરા ગાંધી મોરારજીભાઈ દેસાઈ ચરણસીંગ ગુલઝારીલાલ નંદા ઈન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જાહેર સેવા આયોગના સભ્યોની લાયકાત નિવૃત્તિ વય મર્યાદા જેવી બાબતો બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલી છે ? 316 318 315 317 316 318 315 317 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની આઝાદી પછી દેશી રજવાડાને ભારતની રાષ્ટ્રીય એકતામાં સરદાર પટેલના પ્રયત્નોમાં સહકાર આપનાર નવા સૌરાષ્ટ્ર રાજ્યના એકમમાં ઉપપ્રમુખ અને પછીથી રાજ્યપાલ તરીકે સેવાઓ આપનારા રાજવી કોણ હતા ? કુમારપાળ મહારાજા ભગવતસિંહજી જામ સાહેબ રણજિતસિંહજી શ્રી કૃષ્ણકુમારસિંહજી કુમારપાળ મહારાજા ભગવતસિંહજી જામ સાહેબ રણજિતસિંહજી શ્રી કૃષ્ણકુમારસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી ? 1952 1948 1950 1947 1952 1948 1950 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૂળભૂત કર્તવ્ય ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં સમાવેશ કરવામાં આવેલ છે. 51 51 એ 41 એ 41 51 51 એ 41 એ 41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પુડુચેરી કયા વર્ષે ભારતીય સંઘમાં સામેલ કરવામાં આવ્યું ? ઈ.સ.1967 ઈ.સ.1960 ઈ.સ.1962 ઈ.સ.1961 ઈ.સ.1967 ઈ.સ.1960 ઈ.સ.1962 ઈ.સ.1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP