ભારતનું બંધારણ (Constitution Of India)
વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી ?

ચરણસીંગ
ગુલઝારીલાલ નંદા
ઈન્દિરા ગાંધી
મોરારજીભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા બંધારણીય સુધારાથી ભારતમાં રાજ્યોનું પુનર્ગઠન થયું છે ?

7મો બંધારણીય સુધારો 1956
3જો બંધારણીય સુધારો 1952
10મો બંધારણીય સુધારો 1957
9મો બંધારણીય સુધારો 1958

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ?

અનુચ્છેદ -309
અનુચ્છેદ -312
અનુચ્છેદ -310
અનુચ્છેદ -311

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP