ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત સંસદની રચના કરવામાં આવે છે ? આર્ટિકલ – 78 આર્ટિકલ – 79 આર્ટિકલ – 73 આર્ટિકલ – 75 આર્ટિકલ – 78 આર્ટિકલ – 79 આર્ટિકલ – 73 આર્ટિકલ – 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ? વિપક્ષના નેતા વિનંતી કરે તો મુખ્યમંત્રી કહે તો મંત્રીમંડળના હિતમાં સરખા મત થાય ત્યારે વિપક્ષના નેતા વિનંતી કરે તો મુખ્યમંત્રી કહે તો મંત્રીમંડળના હિતમાં સરખા મત થાય ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્વતંત્ર ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા ? મોતીલાલ સેતલવાડ સી. રાજગોપાલાચારી એમ.એચ. કણિયા એ.એસ.એહમદી મોતીલાલ સેતલવાડ સી. રાજગોપાલાચારી એમ.એચ. કણિયા એ.એસ.એહમદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાગરિકત્વ (સુધારા) ધારો - 2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું ? દ્વિ - નાગરિકત્વ વિદેશી નાગરિકત્વ આપેલ પૈકી એક પણ નહીં બહુવિધ નાગરિકત્વ દ્વિ - નાગરિકત્વ વિદેશી નાગરિકત્વ આપેલ પૈકી એક પણ નહીં બહુવિધ નાગરિકત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ક્યા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં 93 મંત્રીઓ હતા ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત આદિજાતિઓ માટે અનુસૂચિત આદિજાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 333 – ડ આર્ટિકલ - 337 - અ આર્ટિકલ – 336 – બ આર્ટિકલ – 338 - ક આર્ટિકલ – 333 – ડ આર્ટિકલ - 337 - અ આર્ટિકલ – 336 – બ આર્ટિકલ – 338 - ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP