ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 61
આર્ટિકલ – 63
આર્ટિકલ – 57
આર્ટિકલ – 64

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નિયમિત બજેટ મંજુર ન કરતાં, બંધારણની કલમ 206 મુજબ 'વોટ ઓન એકાઉન્ટ' મંજુર કરવામાં આવે તો નીચેના પૈકી શું કરી શકાય ?
(1) નવા કરવેરા નકકી કરી શકાય.
(2) નવા કરવેરા નકકી ન કરી શકાય.
(3) નવી બાબતો અંગેનો ખર્ચ મંજૂર કરી શકાય.
(4) સ્થાયી ખર્ચ મંજુર કરી શકાય.

1 અને 3
1
2 અને 4
3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણનો અનુચ્છેદ 1(1) કહે છે

ઈન્ડિયા, અર્થાત્, ભારત રાજ્યનો સંઘ રહેશે
રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની ના પાડી શકશે નહીં
અમે, ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો.
બંધારણના આરંભે નાગરીકત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP