ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યોના ફાળે આવતી લોકરાભાની બેઠકોની અને દરેક રાજ્યના પ્રાદેશીક મતદાર મંડળોમાં વિભાજનની ફેરગોઠવણી કયારે કરવામાં આવે છે ? દરેક 20 વર્ષ બાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાવ પસાર કરે ત્યારબાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે ત્યારબાદ દરેક 20 વર્ષ બાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાવ પસાર કરે ત્યારબાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે ત્યારબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જાહેર સેવા આયોગના સભ્યોની લાયકાત નિવૃત્તિ વય મર્યાદા જેવી બાબતો બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલી છે ? 315 318 316 317 315 318 316 317 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ 280 હેઠળ રચવામાં આવતા નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યોનું બનેલું હોય છે ? 2 4 3 5 2 4 3 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મરણોન્મુખ નિવેદન નોંધનાર મેજિસ્ટ્રેટ કે પોલીસ ઈન્સપેકટર જો ગુજરનારની ભાષા જાણતો ન હોય પણ સમજતો હોય તો તે નિવેદન કેવી રીતે નોંધશે ? ભાષા જાણનાર વ્યકિત પાસે નિવેદન લખાવશે. નિવેદન લેવાનું કાર્ય અન્ય કર્મચારીને સોંપશે. પોતે ઇચ્છે તે ભાષામાં નિવેદન નોંધશે. નિવેદનને સમજીને અંગ્રેજી ભાષામાં નિવેદન નોંધશે. ભાષા જાણનાર વ્યકિત પાસે નિવેદન લખાવશે. નિવેદન લેવાનું કાર્ય અન્ય કર્મચારીને સોંપશે. પોતે ઇચ્છે તે ભાષામાં નિવેદન નોંધશે. નિવેદનને સમજીને અંગ્રેજી ભાષામાં નિવેદન નોંધશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે ? લોકસભા રાજ્યસભા લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા લોકસભા રાજ્યસભા લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1971માં 'કિમીલયર' શબ્દ કઈ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવ્યો ? રંગનાથન સમિતિ કૃષ્ણસ્વામી ઐયર સમિતિ સતાનાથન સમિતિ રામનંદન સમિતિ રંગનાથન સમિતિ કૃષ્ણસ્વામી ઐયર સમિતિ સતાનાથન સમિતિ રામનંદન સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP