ભારતનું બંધારણ (Constitution Of India) ‘અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે.' ભારતીયસંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 15 આર્ટિકલ – 19 આર્ટિકલ – 22 આર્ટિકલ – 17 આર્ટિકલ – 15 આર્ટિકલ – 19 આર્ટિકલ – 22 આર્ટિકલ – 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ઉપલા ગૃહને ___ કહે છે. આપેલ પૈકી કોઈ નહીં રાજ્યસભા વિધાનસભા લોકસભા આપેલ પૈકી કોઈ નહીં રાજ્યસભા વિધાનસભા લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણી કમિશનરને કોની ભલામણથી હટાવી શકે છે ? સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ચીફ ચૂંટણી કમિશનર વડાપ્રધાન રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ચીફ ચૂંટણી કમિશનર વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભા નું સંચાલન કોણ કરે છે ? કાયદા મંત્રી રાજ્યપાલ મુખ્યપ્રધાન અધ્યક્ષ કાયદા મંત્રી રાજ્યપાલ મુખ્યપ્રધાન અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્ઞાતિ આધારિત અનામત 50 ટકાથી વધવી જોઈએ નહીં એવું કોણે કહ્યું ? ઉચ્ચ અદાલત રાષ્ટ્રપતિ વડાપ્રધાન સર્વોચ્ચ અદાલત ઉચ્ચ અદાલત રાષ્ટ્રપતિ વડાપ્રધાન સર્વોચ્ચ અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંસદીય પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે ? કેનેડા જર્મની અમેરિકા ઈંગલેન્ડ કેનેડા જર્મની અમેરિકા ઈંગલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP