ભારતનું બંધારણ (Constitution Of India) નવા કરવેરા નાંખવા અથવા હયાત કરવેરામાં વધારો-ઘટાડો કરવા માટે જરૂરી પ્રસ્તાવ સંસદ સામે મૂકવા માટે ___ ની મંજુરી લેવી જરૂરી છે. ઉપરાષ્ટ્ર પ્રમુખ સંસદ રાષ્ટ્ર પ્રમુખ ઓડિટર જનરલ ઉપરાષ્ટ્ર પ્રમુખ સંસદ રાષ્ટ્ર પ્રમુખ ઓડિટર જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઇપણ વ્યક્તિનો ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના કયા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે ? બંધારણીય ઉપચારોનો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર બંધારણીય ઉપચારોનો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે ? રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાન શપથવિધિ થતી નથી રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાન શપથવિધિ થતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા પ્રદત નીચેનામાંથી કયો અધિકાર બિન નાગરિકોને પણ ઉપલબ્ધ છે ? અભિવ્યક્તિને પણ ઉપલબ્ધ છે. સંવૈધાનિક ઉપચારનો અધિકાર દેશના કોઇપણ ભાગમાં ફરવાનો અને વસવાટનો અધિકાર સંપત્તિને અર્જિત કરવાનો અધિકાર અભિવ્યક્તિને પણ ઉપલબ્ધ છે. સંવૈધાનિક ઉપચારનો અધિકાર દેશના કોઇપણ ભાગમાં ફરવાનો અને વસવાટનો અધિકાર સંપત્તિને અર્જિત કરવાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગણેશ વાસુદેવ માવલંકરને પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું ? ઉદ્યોગ મંત્રીશ્રી સ્પીકર સંસદીય સચિવ રાજયસભાના સભ્ય ઉદ્યોગ મંત્રીશ્રી સ્પીકર સંસદીય સચિવ રાજયસભાના સભ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશનરની નિમણૂંક, સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે. આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? ગૃહમંત્રી લોકસભાના વિરોધ પક્ષના નેતા રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ગૃહમંત્રી લોકસભાના વિરોધ પક્ષના નેતા રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP