ભારતનું બંધારણ (Constitution Of India) "આપણી પ્રજાને અપાયેલા વચન અને સંસ્કારી દુનિયા સાથેનો કરાર" – આ વાક્ય ___ એ બંધારણમાં દર્શાવેલા મૂળભૂત અધિકારો માટે જણાવ્યું હતું. ન્યાયમૂર્તિ પતંજલિ શાસ્ત્રી ડો. આંબેડકર ડો. રાજેન્દ્ર પ્રસાદ ડો. એસ. રાધાક્રિષ્નન ન્યાયમૂર્તિ પતંજલિ શાસ્ત્રી ડો. આંબેડકર ડો. રાજેન્દ્ર પ્રસાદ ડો. એસ. રાધાક્રિષ્નન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્રક કે નાણાં ખરડાને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવે છે ? નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય નિવેદન નાણાંકીય અરજી નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય નિવેદન નાણાંકીય અરજી નાણાંકીય પ્રસ્તાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને બંધારણ હેઠળ મળેલ કારોબારી સત્તાઓનો ઉપયોગ તેઓ કોની સલાહથી કરે છે ? વડાપ્રધાનની મંત્રીમંડળની સંસદની આપેલ પૈકી એક પણ નહીં વડાપ્રધાનની મંત્રીમંડળની સંસદની આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત સંઘના કેટલામાં રાજ્ય તરીકે ગુજરાતની સ્થાપના થઈ હતી ? 15મા 14મા 13મા 16મા 15મા 14મા 13મા 16મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિશ્વના સૌ પ્રથમ ઈ–પુસ્તકનું નામ શું છે ? આપેલ પૈકી એક પણ નહીં ભારતીય બંધારણ બ્રિટન બંધારણ અમેરિકન બંધારણ આપેલ પૈકી એક પણ નહીં ભારતીય બંધારણ બ્રિટન બંધારણ અમેરિકન બંધારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કઈ સત્તા રાજ્યપાલ પાસે નથી ? દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષામાં ઘટાડો કરવો. સૈન્ય અદાલતની સજા માફ કરવી દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષાનો અમલ સ્થગિત કરાવવો. દોષિત ઠરાવાયેલ વ્યક્તિને શિક્ષાની માફી આપવી. દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષામાં ઘટાડો કરવો. સૈન્ય અદાલતની સજા માફ કરવી દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષાનો અમલ સ્થગિત કરાવવો. દોષિત ઠરાવાયેલ વ્યક્તિને શિક્ષાની માફી આપવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP