ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યોની વિધાનસભાઓમાં એંગ્લોઇન્ડિયન કોમનું પ્રતિનિધિત્વ બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 331
આર્ટિકલ – 329
આર્ટિકલ – 333
આર્ટિકલ – 330

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ન થાય તો:

માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે.
સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે.
અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે
અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રિય જાહેર સેવા આયોગ (UPSC) પોતાના વાર્ષિક અહેવાલ કોને સુપરત કરે છે ?

રાષ્ટ્રપતિને
નાણાપંચના અધ્યક્ષને
વડાપ્રધાનને
લોકસભાના અધ્યક્ષને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભા તેમજ રાજ્યોની વિધાનસભાઓમાં અનુસૂચિત જાતિઓ તેમજ અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવાનું અને ખાસ પ્રતિનિધિત્વ આપવાનું 70 વર્ષ પછી બંધ કરવા બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 335
આર્ટિકલ – 334
આર્ટિકલ – 333 (ક)
આર્ટિકલ – 331

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP