Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતનું બંધારણ (Constitution Of India)
હાઇકોર્ટ અધિકારીઓ અને કર્મચારીઓની નિમણુંક કોણ કરે છે ?

માન. કાયદામંત્રીશ્રી
માન. મુખ્યમંત્રીશ્રી
માન. ગવર્નર શ્રી
માન. મુખ્ય ન્યાયાધીશ શ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના મુખ્યમંત્રીની કામગીરી તથા સતા બાબતે કયું વિધાન સુસંગત નથી ?

મુખ્યમંત્રી કોઈ મંત્રીને પોતાના પદ પરથી રાજીનામું આપવાનું જણાવી શકે છે.
મુખ્યમંત્રી અન્ય મંત્રીઓને વિવિધ વિભાગોની ફાળવણી કરે છે.
મુખ્યમંત્રી મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરે છે.
મુખ્યમંત્રી મંત્રીઓની નિમણૂક કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP