ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભામાં કયા દિવસે જન ગણ મન અને વંદેમાતરમ્ને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન તરીકે જાહેર કરવામાં આવ્યા ? 18-7-1949 17-4-1950 22-7-1949 24-1-1950 18-7-1949 17-4-1950 22-7-1949 24-1-1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે ? અનુચ્છેદ 43 અનુચ્છેદ 41 અનુચ્છેદ 44 અનુચ્છેદ 42 અનુચ્છેદ 43 અનુચ્છેદ 41 અનુચ્છેદ 44 અનુચ્છેદ 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધરપકડ કરેલ વ્યકિતને કેટલા સમયમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ ? (ધરપકડના સ્થળથી મેજિસ્ટ્રેટ સુધી જવાનો સમય બાદ કરતાં) 12 કલાકમાં તુરત જ 24 કલાકમાં જરૂરી પૂછપરછ કર્યા પછી 12 કલાકમાં તુરત જ 24 કલાકમાં જરૂરી પૂછપરછ કર્યા પછી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ કેબિનેટ મિનિસ્ટ્રી લોકસભા અને રાજ્યસભા વડાપ્રધાન રાષ્ટ્રપતિ કેબિનેટ મિનિસ્ટ્રી લોકસભા અને રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ? અશોક મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ બળવંતરાય મહેતા સમિતિ અશોક મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ બળવંતરાય મહેતા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કઈ કલમથી વેઠપ્રથા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ? અનુચ્છેદ 23 અનુચ્છેદ 29 અનુચ્છેદ 22 અનુચ્છેદ 17 અનુચ્છેદ 23 અનુચ્છેદ 29 અનુચ્છેદ 22 અનુચ્છેદ 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP