ભારતનું બંધારણ (Constitution Of India) ભારત સરકાર દ્વારા એનાયત થતા પદ્મ એવોર્ડ્ઝના નામોની પસંદગી કરવા બાબતની સમિતિનું ગઠન કોના દ્વારા કરવામાં આવે છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ કેન્દ્રિય કેબિનેટ ગૃહમંત્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ કેન્દ્રિય કેબિનેટ ગૃહમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં 74માં સુધારા અન્વયે ક્યાં અનુચ્છેદમાં નગરપાલિકાઓ બાબતની જોગવાઈઓ ઉમેરવામાં આવી ? અનુચ્છેદ -245 અનુચ્છેદ -242 અનુચ્છેદ -241 અનુચ્છેદ -243 અનુચ્છેદ -245 અનુચ્છેદ -242 અનુચ્છેદ -241 અનુચ્છેદ -243 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દરેક લોકસેવા આયોગના અડધાથી નજીકની સંખ્યાના સભ્યો, દરેકે પોતાની નિમણૂંકની તારીખે ભારત સરકાર હેઠળ અથવા કોઈ રાજ્યની સરકાર હેઠળ ઓછામાં ઓછા ___ વર્ષ સુધી હોદ્દો ધરાવતો હોવો જોઈએ. 10 07 05 03 10 07 05 03 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ? મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ દયાનંદ સરસ્વતી વિનોબા ભાવે મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ દયાનંદ સરસ્વતી વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કઈ કલમથી વેઠપ્રથા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ? અનુચ્છેદ 17 અનુચ્છેદ 29 અનુચ્છેદ 23 અનુચ્છેદ 22 અનુચ્છેદ 17 અનુચ્છેદ 29 અનુચ્છેદ 23 અનુચ્છેદ 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે ભારતના રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિ બંને હોદ્દા ખાલી હોય ત્યારે તેના કાર્યો કોણ કરે છે ? લોકસભાના અધ્યક્ષ વડાપ્રધાન ભારતના મુખ્ય ન્યાયાધીશ ગૃહપ્રધાન લોકસભાના અધ્યક્ષ વડાપ્રધાન ભારતના મુખ્ય ન્યાયાધીશ ગૃહપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP