ભારતનું બંધારણ (Constitution Of India) ભારત સરકાર દ્વારા એનાયત થતા પદ્મ એવોર્ડ્ઝના નામોની પસંદગી કરવા બાબતની સમિતિનું ગઠન કોના દ્વારા કરવામાં આવે છે ? રાષ્ટ્રપતિ કેન્દ્રિય કેબિનેટ વડાપ્રધાન ગૃહમંત્રી રાષ્ટ્રપતિ કેન્દ્રિય કેબિનેટ વડાપ્રધાન ગૃહમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ? ક. મા. મુન્શી ચંદ્રકાન્ત બક્ષી ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી ક. મા. મુન્શી ચંદ્રકાન્ત બક્ષી ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત આદિજાતિઓ માટે અનુસૂચિત આદિજાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 333 – ડ આર્ટિકલ – 336 – બ આર્ટિકલ – 338 - ક આર્ટિકલ - 337 - અ આર્ટિકલ – 333 – ડ આર્ટિકલ – 336 – બ આર્ટિકલ – 338 - ક આર્ટિકલ - 337 - અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદીની 20મી નોંધ આર્થિક અને સામાજિક આયોજન છે ? રાજ્ય યાદી સંઘ યાદી અન્ય યાદી સમવર્તી યાદી રાજ્ય યાદી સંઘ યાદી અન્ય યાદી સમવર્તી યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ? ત્રણ અઠવાડિયામાં બે અઠવાડિયામાં છ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં બે અઠવાડિયામાં છ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ કુલ કેટલા ભાગોમાં વહેંચાયેલું છે ? 20 23 21 25 20 23 21 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP