Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar (2³)x = 64 હોય તો x = ? 2 4 16 8 2 4 16 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ? ડેલહાઉસી નિક્સન ચેમ્સફર્ડ લોર્ડ માઉન્ટબેટન ડેલહાઉસી નિક્સન ચેમ્સફર્ડ લોર્ડ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારને લાગુ પડે ? બન્ને છેડા ખૂલ્લા એક છેડો ખૂલ્લો અને એક છેડો બંધ બધા પ્રકારના નળાકારને બન્ને છેડા બંધ બન્ને છેડા ખૂલ્લા એક છેડો ખૂલ્લો અને એક છેડો બંધ બધા પ્રકારના નળાકારને બન્ને છેડા બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગાંધીજીએ લખેલાં પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ? નીતિવાદને માર્ગે સત્યના પ્રયોગો હિંદ સ્વરાજ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ નીતિવાદને માર્ગે સત્યના પ્રયોગો હિંદ સ્વરાજ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar રેખા ℓ અને m લંબ રેખાઓ છે. તેને સંકેતમાં ___ દર્શાવાય. ℓ ⊥ m ℓ || m ℓ = m ℓ ⋂ m ℓ ⊥ m ℓ || m ℓ = m ℓ ⋂ m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar વર્તુળ-આલેખમાં બધી જ માહિતીનું કુલ અંશ માપ કેટલું થાય ? 320° 180° વર્તુળ પર આધાર રાખે 360° 320° 180° વર્તુળ પર આધાર રાખે 360° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP