Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

ઉમાશંકર જોષી
બોટાદકર
રા.વિ.પાઠક
સુંદરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતના પ્રથમ ઉપ વડાપ્રધાન કોણ હતા ?

જવાહરલાલ નહેરુ
સરદાર વલ્લભભાઈ પટેલ
રાધાકૃષ્ણન
રાજાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP