GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
સનદી સેવા ‘‘પક્ષથી પર” હોવી જોઈએ અને “રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઇએ" એવું કોણે કહ્યું છે ?

સરદાર પટેલ
જગજીવનરામ
બી. આર. આંબેડકર
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
અમદાવાદ જિલ્લામાં સાત નદીઓના સંગમ સ્થળે વૌઠાનો મેળો યોજાય છે. આ સાત નદીઓમાં નીચે પૈકી કઈ નદીઓનો સમાવેશ થાય છે ?

શેઢી, પૂર્ણા, વાત્રક, માઝમ, અંબિકા, સાબરમતી
સાબરમતી, શેઢી, મેશ્વો, ખારી, માઝમ, વાત્રક
હાથમતી, કોલક, મેશ્વો, કંકાવટી, વાત્રક, શેઢી
માઝમ, સાબરમતી, સરસ્વતી, શેઢી, માલણ, હાથમતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
"રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.” આ વિધાન કોનું છે ?

ક.મા. મુન્શી
લાલબહાદુર શાસ્ત્રી
જવાહરલાલ નેહરુ
બી.આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP