GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
મોગલ સલ્તનતના ક્યા રાજા દ્વારા ગુજરાતમાં જજિયા વેરો (જિઝયા વેરો) નાંખવામાં આવ્યો હતો ?

અકબર
ઔરંગઝેબ
મુઝફ્ફર શાહ
અલાઉદ્દીન ખીલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
'શરસંધાન કરવું' રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.

ધ્યેય સિદ્ધ ન થવું
લક્ષ્ય ન મળવું
લક્ષ્ય સાધવું
લક્ષ્ય આપવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP