ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા બની છે ? ગાંધીજી જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ લાલ બહાદુર શાસ્ત્રી ગાંધીજી જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ લાલ બહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સમુદ્રની ભરતી વાળા ભાગમાં જમીનનું ધોવાણ અટકાવવા શેનું વાવેતર થાય છે ? મોદડ તમ્મરિયા તાડી નાણીયેરી મોદડ તમ્મરિયા તાડી નાણીયેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કર્માબાઈનું તળાવ ક્યાં આવેલું છે ? પાટણ વલસાડ અંબાજી શામળાજી પાટણ વલસાડ અંબાજી શામળાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતના પશ્ચિમ કિનારે પાનામેક્સ જહાજો માત્ર ___ બંદરે જ લાંગરી શકે છે . માર્માગોવા મુંબઈ કોચી મુન્દ્રા માર્માગોવા મુંબઈ કોચી મુન્દ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ચિનાઈ માટીના વેપાર માટે પ્રસિદ્ધ થાનગઢ કયા જિલ્લામાં આવેલું છે ? કચ્છ મહીસાગર સુરેન્દ્રનગર રાજકોટ કચ્છ મહીસાગર સુરેન્દ્રનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય, ગુજરાતની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 1966 1968 1967 1965 1966 1968 1967 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP