ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા બની છે ?

સરદાર વલ્લભભાઈ પટેલ
ગાંધીજી
જવાહરલાલ નહેરુ
લાલ બહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગોરખનાથનું શીખર ક્યાં આવેલું છે ?

અલેચની ટેકરીઓ
બરડાની ટેકરીઓ
ગિરનારની ટેકરીઓ
અલેકની ટેકરીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
બે કે વધુ પાકો ચોક્કસ લાઈન વગર એકસાથે ઉગાડવામાં આવે તે પદ્ધતિ કયા નામે ઓળખાય છે ?

આંતરપાક પદ્ધતિ
મિશ્રખેત પદ્ધતિ
બહુમાળીય પાક પદ્ધતિ
મિશ્રપાક પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP