સામાન્ય જ્ઞાન (GK) ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ હેઠળ ન્યાયાધીશ ફાંસીનો હુકમ કરીને આરોપીનું મોત નીપજાવવા બદલ ગુનેગાર બનતો નથી ? 81 86 74 77 81 86 74 77 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના સંરક્ષણ મંત્રી કોણ હતા ? બી.એમ. કૌલ કૈલાસનાથ કાત્જુ સ્વરણસિંહ વી.કે. ક્રિષ્ના બી.એમ. કૌલ કૈલાસનાથ કાત્જુ સ્વરણસિંહ વી.કે. ક્રિષ્ના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વિશ્વ વ્યાપાર મંડળ કરાર ક્યારથી અમલમાં આવેલ છે ? તા. 1-1-1994 તા. 1-1-1995 તા. 1-1-1996 તા. 1-1-1998 તા. 1-1-1994 તા. 1-1-1995 તા. 1-1-1996 તા. 1-1-1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ડૉ.બી.આર.આંબેડકર દ્વારા નીચેના પૈકી કયો / કયા પક્ષ સ્થાપવામાં આવ્યો / આવ્યા હતો / હતા ? આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ધ પીઝન્ટ્સ એન્ડ વકર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા ઓલ ઈન્ડિયા શેડ્યૂલ કાસ્ટ ફેડરેશન આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ધ પીઝન્ટ્સ એન્ડ વકર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા ઓલ ઈન્ડિયા શેડ્યૂલ કાસ્ટ ફેડરેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કોના શાસનકાળ દરમિયાન ચીની યાત્રી હ્યુ એન ત્સાંગે પલ્લવ સામ્રાજ્યની મુલાકાત લીધી હતી ? મહેન્દ્રવર્મન-1 શિવસ્કંદવર્મન નરસિંહવર્મન-I સિંહરિષ્ન મહેન્દ્રવર્મન-1 શિવસ્કંદવર્મન નરસિંહવર્મન-I સિંહરિષ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મૂછાળી મા તરીકે કયા બાલ કેળવણીકાર પ્રખ્યાત છે ? સ્વ. ગીજુભાઇ બધેકા સ્વ. મૂળશંકર ભટ્ટ સ્વ. હરભાઇ ત્રિવેદી સ્વ. નાનાભાઇ ભટ્ટ સ્વ. ગીજુભાઇ બધેકા સ્વ. મૂળશંકર ભટ્ટ સ્વ. હરભાઇ ત્રિવેદી સ્વ. નાનાભાઇ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP