GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્યમાં ‘સરદાર સ્વરાજ આશ્રમ' ક્યાં આવેલો છે ? કરમસદ ઉવારસદ ધર્મજ બારડોલી કરમસદ ઉવારસદ ધર્મજ બારડોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ક્યા દિવસને ગુજરાત રાજ્યના સ્થાપનાદિન તરીકે ઉજવવામાં આવે છે ? 1, માર્ચ 30, જાન્યુઆરી 31, માર્ચ 1, મે 1, માર્ચ 30, જાન્યુઆરી 31, માર્ચ 1, મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) તામિલનાડુ રાજ્યના હાલના મુખ્યપ્રધાનનું નામ આપો. પી. પનીરવેલ કે.પી.જી. પનીકર ઓ. પન્નીર સેલ્વમ વી. સેન્થીલ બાલાજી પી. પનીરવેલ કે.પી.જી. પનીકર ઓ. પન્નીર સેલ્વમ વી. સેન્થીલ બાલાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) રાજ્યપાલના પદ માટે વ્યક્તિની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ? 50 વર્ષ 27 વર્ષ 40 વર્ષ 35 વર્ષ 50 વર્ષ 27 વર્ષ 40 વર્ષ 35 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) બાયનરી પધ્ધતિમાં કેટલા અંક હોય છે ? ચાર એક શૂન્ય બે ચાર એક શૂન્ય બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મથી કરી. દ્વંદ્વ અવ્યવીભાવ બહુવ્રીહી તત્પુરુષ દ્વંદ્વ અવ્યવીભાવ બહુવ્રીહી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP