GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત ‘સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી ક્યા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

સામવેદ
મૂંડકોપનિષદ
ઋગ્વેદ
કઠોરોપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
લિંગ પરિવર્તનની દૃષ્ટિએ કઈ જોડી ખોટી છે ?

પલંગ-ખુરશી
બાળક-છોકરું
પર્વત-દિવાલ
ગોળો-ગોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના બંધારણ મુજબ ભારતમાં ‘નાગરિકતા’ વિષય, કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે ?

સહવર્તી/સમવર્તી યાદી
રાજ્ય યાદી
નાગરિકતા યાદી
કેન્દ્ર/સંઘ યાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
આણંદ ખાતેની અમુલ ડેરીના સ્થાપકનું નામ જણાવો.

ઇશ્વરભાઇ પટેલ
ત્રિભુવનદાસ પટેલ
અમુલચંદ બારીયા
ડૉ. કુરીયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP