સમાસ
નીચેનામાંથી સમાસનું કયું જોડકું સાચું છે ?
સમાસ
'પતિ મરી ગયો હોય તો વિધવા' - રેખાંકિત પદોનો સમાસ ઓળખાવો.
સમાસ
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મ થી કરી.
સમાસ
પૂર્વપદ અને ઉત્તરપદ વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય ત્યારે તે પદોમાં કયો સમાસ થાય છે ?
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : 'પરીમુલક'
સમાસ
'નર્મદા' શબ્દનો સમાસ ઓળખાવો.